કોઈ પણ પ્રકારની માનસિક બિમારીની સારવાર માટે અમને કોલ કરો +૯૧ ૮૧૪૧૮૭૨૮૮૧
આ પુસ્તક ગુજરાતી સમાચાર પત્ર "દિવ્ય ભાસ્કર" અને "સૌરાષ્ટ્ર સમાચાર" માં પ્રકાશિત થયેલા માનસિક રોગો અંગેના વિવિધ લેખોનો સંગ્રહ છે. તેમાં હતાશા, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, ઓસીડી, મેનિયા, જાતીય આરોગ્ય, સોમટોફોર્મ, ડિસઓર્ડેર, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.

કિંમત માત્ર રૂ. ૫૦/-   + રૂ.૪૦/-   પોસ્ટેજ ચાર્જ એક્સ્ટ્રા

- 'મનોચિકિત્સા' પુસ્તક મેળવવા માટે 'મનોચિકિત્સા' ના નામથી ચેક, મનીઓર્ડર કે ડિમાન્ડ ડ્રાફ્ટ નીચેના સરનામે મોકલશો.
- ડો. શૈલેષ એમ જાની 'સૂર્યદીપ' કોમ્પ્લેક્ષ, કાળાનાળા, ભાવનગર - ૩૬૪૦૦૨

ખાસ નોંધ: મનીઓર્ડરની સ્લીપમાં તમારૂં નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર ખાસ લખશો.

બેંક ની વિગત

એકાઉન્ટ નું નામMANOCHIKITSA
બેંકAxis Bank
શાખાBhavnagar
A/C નં.915020035750225
IFSC કોડUTIB0000200